મુલુંડની BAPS સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન
મુલુંડ (વે)માં ગણેશ ગાવડે રોડ સ્થિત નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરૂવાર, તા. 1 થી શનિવાર, તા.3 જાન્યુઆરી દરમ્યાન નિર્મલ લાઈફ સ્ટાઈલ મોલ ખાતે યોજાયો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શુક્રવાર, તા.26 ડિસેમ્બરના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા ‘બેહતર જીવન કી ઓર’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું જેનો 2000થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમોમાં ગુરૂવાર, તા.1 જાન્યુ.ના વિશ્ર્વશાંતિ મહાયાગ...
સમાચાર
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
મુલુંડની નેચરોપથી ફિઝિશિયન ડૉ. રશ્મા શેટ્ટીએ મિસીસ ઈન્ડિયા-2025નો તાજ જીત્યો
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
જૈન ધર્મના વિચારોમાં શ્રધ્ધા ધરાવતાં કોેંગ્રેસના ઉમેદવાર હેમંત બાપટ
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
બીજેપી દ્વારા મુલુંડમાં પ્રથમ વખત અપાઈ જૈન મહિલા ડૉ.હેતલ ગાલા-મોર્વેકરને ઉમેદવારી
બુધ્વાર, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫
મિહિર કોટેચાના પ્રયત્નોને યશ: મુલુંડમાં ટ્રાફિક ભીડ ઘટાડવા BMC દ્વારા GMLR ફેઝ-4 માટે રૂ. 1,293 કરોડનું ટેન્ડર જાહેર
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫






