ભાગ્યોદય અપાર્ટમેન્ટ પાસેની ફૂટપાથનું બ્લોકેજ ક્યારે દૂર થશે?
મુલુંડ પશ્ર્ચિમમાં આંબેડકર રોડ અને ગણેશ ગાવડે રોડના જંકશન પર ભાગ્યોદય અપાર્ટમેન્ટ પાસે આવેલી ફૂટપાથની એન્ટ્રી/એક્ઝીટ બ્લોક થાય છે. અનેકવાર તેના ફોટા પોસ્ટ કર્યા છતાં આ બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા કાયમી ઉકેલની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બ્લોકેજ સત્વરે દૂર કરવાની માગણી સ્થાનિક નાગરીકો કરી રહ્યા છે.
સમાચાર
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
સિનિયર સીટીઝનો માટે દાદર ટર્મિનસ પર ઈલેક્ટ્રિકલ કારની સુવિધા ઉપલબ્ધ
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ઇસ્ટર્ન ફ્રીવે એક્શટેન્શનનું કામ શરૂ : દક્ષિણ મુંબઈથી મુલુંડ-થાણે ફક્ત 25 મિનિટમાં
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ભારતીય જનતા પાર્ટી - વોર્ડ નં. 103 ના અધ્યક્ષા હેતલ જોબનપુત્રાના જનસંપર્ક અભિયાનની ફળશ્રુતિ શિવસેના (ઉબાઠા) ના કાર્યકરો સહિત અનેક યુવાનો ભાજપમાં જોડાયા
બુધ્વાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૫
મુલુંડમાં નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ : મુલુંડ પોલીસ દ્વારા કાર્યવાહી
બુધ્વાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૫
અપમાન જનક વ્યવહારનો ભાર લઈ લેતાં કેળકર કોલેજના 19 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
બુધ્વાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૫






