રિધ્ધિ સિધ્ધિ ગ્રુપની શાનદાર રજૂઆત: ગમતાં મનગમતાં
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી નાટક કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત દિલીપ રાવલ લિખિત, ફિરોઝ ભગત દિગ્દર્શિત ’ગમતાં મનગમતાં’નું આયોજન સોમવાર, તા.30 જૂનના રાત્રે 9 કલાકે કાલિદાસ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.
ઘરમાં દાદા અને દાદી શબ્દ બોલાતો હોય તો આ નાટક જરૂર ફેમિલી સાથે માણશો. તમારો દીકરો અમેરિકા હોય અને પ્રેમ કરે તો તેને તરછોડતા નહીં. સંસાર સુખી કરવો હોય તો આ નાટક જરૂર જોશો. નાટક જોયા પછી તમને એમ લાગશે કે આ ઘટના કદાચ તમારા ઘરમાં પણ બની ગઈ હોય. હરખના આ...
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે નોટબુકનું વિતરણ સંપન્ન
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
મુલુંડ નિવાસી ડો. શ્રેણિક કોટેચા મહારાષ્ટ્રના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
સક્ષમ પ્રતિષ્ઠાન અને ભૂતપૂર્વ નગરસેવિકા સમિતા કાંબલે દ્વારા યોગદિવસની ઉજવણી
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
પૂજા હેલ્થકેર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પને મુલુંડવાસીઓનો સુંદર પ્રતિસાદ
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
આઈડિયલ હોમ વેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫






